Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:શ્રી પરશુરામજીની જન્મ જ્યંતી નિમિતે દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૭-૫-૧૯ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે ઠેર-ઠેર પૂજાપાઠ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભગવાન પરશુરામજીએ 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિય કૂળનો નાશ કર્યો હતો.ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ લલિત શર્મા , શહેર પ્રમુખ હેમંત શુકલ તેમજ શૈલેષભાઇ દવે , રાજુ ભટ, બાદલ પડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

પંચમહાલ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે કૃષિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

કુરબાની પહેલાં પશુનું સરઘસ કાઢશો તો જેલમાં ધકેલાશો

ProudOfGujarat

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!