Proud of Gujarat
FeaturedGujarat

અખાત્રીજ નિમિત્તે અંકલેશ્વરના શહેરીજનોએ નવીન ચીજવસ્તુઓ તેમજ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા.

Share

વિનોદભાઇ પટેલ

વૈશાખ સુદ ત્રીજના દિવસને વર્ષનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસ સાથે કેટલીય મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે જેમાં પરશુરામ અવતરણ, ગંગા અવતરણ, ભગવાન શ્રી કૃષ્ણ તથા સુદામાનું પુનઃ મિલન તેમજ ત્રેતા યુગના પ્રારંભ જેવી ઘટનાઓ આજના દિવસ સાથે સંકળાયેલી છે. આજના દિવસને અતિ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે આજના દિને લોકો નવીન ચીજવસ્તુઓ ખરીદી તેમજ સોનાની ખરીદી કરી શુકન કરે છે. અંકલેશ્વર ખાતે લોકોએ સોનાની ખરીદી કરી હતી. શહેરીજનોએ વિવિધ જવેર્લ્સની શોપમાંથી સોનુ ખરીદી શુકન કર્યા હતા. તો વાહનોની ખરીદીમાં પણ લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો.

Advertisement


Share

Related posts

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા : સુરતમાં વોર્ડ નંબર-8 ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા : આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા.

ProudOfGujarat

ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામા૧૫૩૭ ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થયા

ProudOfGujarat

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!