Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના- પુરુષોત્તમ બાગનો ફુવારો શોભાના ગાંઠીયા સમાન.તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ…

Share

વિનોદભાઇ પટેલ

હાલ દિન-પ્રતિદિન ગરમીનો પારો અંકલેશ્વર શહેરમાં વધી રહ્યો છે તેના કારણે સાંજના સમયે અંકલેશ્વર શહેરના રહીશો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પુરુષોત્તમ બાગમાં આખા દિવસની ગરમીનો થાક ઉતારવા માટે પુરષોત્તમ બાગમાં જતાં હોય છે અને સુંદરતાનો નજારો જોવાની આતુરતા હોય છે પરંતુ અંકલેશ્વરના પુરુષોત્તમ બાગ ખાતે પાણીના ફુવારાની હાલત ગંભીર હાલતમાં જોવા મળી રહી છે અને લોકો પાણીના ફુવારામાં પોતાના પગના બુટ ચંપલ મુકવાનું સ્થાન સમજી બેઠા છે ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા આ મુદ્દા પર ધ્યાન આપીને વહેલા તકે પુરુષોત્તમ બાગના પાણીના ફુવારા ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement



Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલાવર પટેલનાં આકસ્મિક નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

ProudOfGujarat

ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!