Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર પંથકમાં આવેલ જવ્હાર બાગ પાસે આવેલી જ્યોતિ ટોકીઝ પાસે કાર નં-GJ ૧૬ BB ૮૩૧૨ અને રિક્ષા નં- GJ ૧૬ Y ૧૦૪૦ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બનાવની વિગત જોતા કાર જે નરેન્દ્રભાઈ જામીયત ભાઈ પટેલ ચલાવી રહ્યા હતા અચાનક નરેન્દ્રભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રીક્ષા સાથે ભટકાય હતી.આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી તથા રિક્ષામાં પાછળ બેસેલા પેસેન્જરને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત દરમિયાન કાર ની એર બેગ પણ ખુલી ગઈ હતી.રિક્ષાચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : રહસ્યોની માયાજાળ : પત્નીની શંકાસ્પદ હત્યા કર્યા બાદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળી આવ્યો.

ProudOfGujarat

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!