Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામના રહેતા ૫૦ વર્ષીય હરિદાસ વસાવા અસ્થિર મગજના છે જેઓ કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન રાતે ઊંડા ખાડામાં પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ટંકારિયા ગામે પતિએ ત્રણવાર તલાક બોલી તિરસ્કાર કરતાં પત્નીની ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર બ્રેકિંગ- ૨૦ થી ૨૨ જેટલી ગાયો સાથે આઈસર ટેમ્પો સહિત એક તુફાન ફોરવિલ ગાડીની ગૌરક્ષકો દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદા માહિતી વિભાગે ટવિટર પર પોસ્ટ કરતા વાઇરલ કરાયેલ ફોટો હાસ્યસ્પદ બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!