Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામના રહેતા ૫૦ વર્ષીય હરિદાસ વસાવા અસ્થિર મગજના છે જેઓ કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન રાતે ઊંડા ખાડામાં પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા નેશનલ હાઇવે 48 પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

અમદાવાદ-શહેર પોલીસની આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ સારંગપુરથી રખિયાલ સુધી યોજાશે ટ્રાફિક ડ્રાઈવ…

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ વાયરોની ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!