Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામના રહેતા ૫૦ વર્ષીય હરિદાસ વસાવા અસ્થિર મગજના છે જેઓ કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન રાતે ઊંડા ખાડામાં પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા જિલ્લા પંચાયતની તમામ ગ્રાન્ટની રકમ covid-19 વિરુદ્ધ વાપરવા મુબારક પટેલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ કેરાળના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત…

ProudOfGujarat

જંબુસર તાલુકાના વડ ગામે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!