Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જી.આઈ.ડી.સીની. આર.એસ.પી.એલ કંપની બાજુમાં આવેલ નહેરમાં આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. જે અંગે સામાજીક આગેવાન રજનીશ સિંહએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસાની શોધખોળ આરંભી છે.

Advertisement


Share

Related posts

નર્મદા બંધના ડેડ સ્ટોકનું પાણી વાપરવાની મંજૂરી બાદ ગુજરાત પર કોઈ જળસંકટ નહીં રહે:જે.એન.સિંગ(ચીફ સેક્રેટરી ગુજરાત.)

ProudOfGujarat

વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉતરાયણ પર્વ ના 2 દિવસ મા પતંગ ની દોરી થી ઘાયલ 30 પક્ષીઓ ની સારવાર આવી,કબુતર,રાષ્ટ્રીય પક્ષી મોર,કુંજ,પોપટ સહિતના પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!