Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જી.આઈ.ડી.સીની. આર.એસ.પી.એલ કંપની બાજુમાં આવેલ નહેરમાં આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. જે અંગે સામાજીક આગેવાન રજનીશ સિંહએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસાની શોધખોળ આરંભી છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : બિનજરૂરી બહાર ફરતા લોકોને સફેદ ટાવર પાસે પોલીસે રોકયા.

ProudOfGujarat

ગોધરા શહેરમાં દારૂ જુગારની બદી ખુલ્લેઆમ ધમધમી રહી છે પોલીસ પગલાં કયારે લેશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!