Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ શરુ…

Share

વિનોદભાઇ પટેલ

ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા તારીખ-૨૩મી મેના રોજ રામકુંડ રોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સૌ પ્રથમવાર ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સવારે જોશિયા ફળીયાથી પોથીયાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળ ખાતે પહોંચશે. આ કથાનું વલસાડવાળા પરમ પૂજ્ય રાકેશભાઈ જોશી રસપાન કરાવશે. આ કથા નિમિત્તે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે અને સદર કથાનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : તાડ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીઓની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી : અન્ય બે ફરાર.

ProudOfGujarat

એક્સપ્રેસ વે ની કામગીરી બની ખેડૂતો માટે મુશ્કેલી સમાન, આમોદના દોરા ગામ ખાતે જળ ભરાવાથી ખેતીને નુકશાન

ProudOfGujarat

ભરૂચ : રિલાયન્સ મોલની સામે રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં કારમાં પિસ્તોલ, તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પરપ્રાંતીય ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!