Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ શરુ…

Share

વિનોદભાઇ પટેલ

ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા તારીખ-૨૩મી મેના રોજ રામકુંડ રોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સૌ પ્રથમવાર ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સવારે જોશિયા ફળીયાથી પોથીયાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળ ખાતે પહોંચશે. આ કથાનું વલસાડવાળા પરમ પૂજ્ય રાકેશભાઈ જોશી રસપાન કરાવશે. આ કથા નિમિત્તે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે અને સદર કથાનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.

Advertisement


Share

Related posts

ગુલશન કુમાર હત્યા કેસમા હાઇકોર્ટનો ચુકાદો : દોષિત રૌફ વેપારીને આજીવન કેદની સજા યથાવત.

ProudOfGujarat

કાલોલ તાલુકાના કાતોલ ગામે આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી:

ProudOfGujarat

વડોદરા કમાટીબાગમાં બિભત્સ ચેનચાળા કરતાં આધેડને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!