Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અનેક રેલવે અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.અવારનવાર જીવના જોખમે પાટા ઓળંગતી વેળાએ મુસાફરો ટ્રેનની નીચે આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.ત્યારે જીવના જોખમે પાટા ઓળંગતા લોકો સામે રેલવે પોલીસ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચીનની સૈનિકનાં હુમલામાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરી રેલ્વે સ્ટેશન રોડ ઉપર વિવિધ પ્લેકાર્ડ સાથે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તાવ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતનાં રોગોનાં નિદાન અને સારવાર માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!