Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા- ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓએ વટ સાવિત્રીના વ્રત કરી પૂજા અર્ચના કરી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

રવિવારે બપોર બે કલાક થી સોમવારે બપોરે બે કલાક સુધી પૂર્ણિમા છે.જેઠ સુદ પૂર્ણિમાએ મહિલાઓ પોતાના જીવનસાથી ના આયુષ્ય સુખ શાંતિ માટે ઉપવાસ કરી વટ સાર્વત્રિનું વ્રત કરે છે.ધર્મ શાસ્ત્ર મુજબ પૂર્ણિમા નો ચન્દ્ર રવિવારે ની રાત્રી નો હોઈ ઉપવાસ નો દિવસ પણ રવિવાર ગણાયુ હતું.અલબત્ત બપોરે બે કલાક પછી વડ નું પૂજન કરવામાં આવ્યું હતુ.

Advertisement

આજે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા માં પણ મોટી સંખ્યા માં મહિલા ઓ દ્વ્રારા વડ ની પૂજા કરી પોતાના પતિ ની સુરક્ષા ની પ્રાર્થના કરવામાં આવી હતી.આજે મહિલા ઓ વડ સાવિત્રી નું વ્રત કરી સોમવારે પારણા કરશે.

ઉલખેનિય છે કે સત્યવાન સાવિત્રી ની કથા સાથે સંકળાયેલા વટ સાવિત્રી ના વ્રત (જેઠ સુદ પૂર્ણિમા )ના દિવસે ગાયત્રી જ્યંતી છે .ગાયત્રી નું એક નામ સત્ય અને બીજું નામ સાવિત્રી છે.


Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

વધતાં કોરોના પોઝીટીવ કેસના પગલે ભરૂચ તંત્ર દ્વારા કડક આદેશો… જાણો કયા ?

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાના મામલે, ભરૂચ જિલ્લા કોંગ્રેસની પોલીસ અધિક્ષકને જવાબદારો સામે ગુનો નોંધવા કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!