Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- સંજાલી ગામમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું ગંભીર મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંજાલી ગામ ખાતે રહેતા ભોપાભાઈ રઘાભાઈ ભરવાડ ગઈકાલે સવારે તેમના ઘરે લાઈટ ના હોવાના કારણે બાજુના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મુકવા ગયા હતા તે દરમિયાન પડોશીના ઘરે મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગતા ભોપાભાઈને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.ત્યારબાદ તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.મૃતકના પરિવારજનો આ બાબતે અંકલેશ્વર વિદ્યુત બોર્ડની લાપરવાહીને જવાબદાર ગણાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થ

ProudOfGujarat

SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ : 2002 માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં અમરતપરા ગામે દેશી દારૂ બનાવી સંતાડી રાખ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી દારૂ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!