Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાણી વિતરણ કાર્યક્રમની સમાપન વિધિ રાખવામાં આવી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છેલ્લા ૪૫ દિવસથી આવતા જતા યાત્રીઓ તેમજ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા યાત્રીઓને ઠંડા પાણી ની સેવા અંકલેશ્વર માહેશ્વરી સમાજ તેમજ ગાયત્રી પરિવાર ના લોકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.જેની સમાપન વિધિમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ગોળવાળા, ભરૂચ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ ,અંકલેશ્વર તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ દીપકભાઈ, રેલવેના અધિકારીઓ તેમજ મહેશ્વરી સમાજના સભ્યો ,ગાયત્રી પરિવાર ના સભ્યો સૌ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એક સ્વરે પાણી બચાવવા માટેના વિચારનું સમર્થન આપ્યું હતું.

Advertisement


Share

Related posts

નડિયાદ કપડવંજ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલ કરતાં 10 વિદ્યાર્થીઓની ઓળખ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!