Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાણી વિતરણ કાર્યક્રમની સમાપન વિધિ રાખવામાં આવી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છેલ્લા ૪૫ દિવસથી આવતા જતા યાત્રીઓ તેમજ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા યાત્રીઓને ઠંડા પાણી ની સેવા અંકલેશ્વર માહેશ્વરી સમાજ તેમજ ગાયત્રી પરિવાર ના લોકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.જેની સમાપન વિધિમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ગોળવાળા, ભરૂચ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ ,અંકલેશ્વર તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ દીપકભાઈ, રેલવેના અધિકારીઓ તેમજ મહેશ્વરી સમાજના સભ્યો ,ગાયત્રી પરિવાર ના સભ્યો સૌ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એક સ્વરે પાણી બચાવવા માટેના વિચારનું સમર્થન આપ્યું હતું.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat

કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા.

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!