Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાન્તાપ્રસાદ ગુર્જર એરનેટ કંપનીમાં નોકરી કરે છે.જેઓ ગત તારીખ ૨૫મી જુનના રોજ પોતાના ઘરમાં સુતા હતા તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી એક લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૬૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે તેઓ ઊંઘમાંથી ઉઠી જોતા તેઓનું લેપટોપ અને ફોન મળી આવેલ નહી જેથી તેઓને ઘરમાં ચોરી થયા હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement


Share

Related posts

જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભાવનગર જીલ્લામાં ગારીયાધાર  મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં થયેલ રસ્તાની કામગીરીને પગલે કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!