Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાન્તાપ્રસાદ ગુર્જર એરનેટ કંપનીમાં નોકરી કરે છે.જેઓ ગત તારીખ ૨૫મી જુનના રોજ પોતાના ઘરમાં સુતા હતા તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી એક લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૬૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે તેઓ ઊંઘમાંથી ઉઠી જોતા તેઓનું લેપટોપ અને ફોન મળી આવેલ નહી જેથી તેઓને ઘરમાં ચોરી થયા હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement


Share

Related posts

નેત્રંગમાં ધંધા-રોજગાર પડી ભાંગતા નાદારીની પરિસ્થિતિ ઉદભવી.

ProudOfGujarat

વાલિયા પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!