Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવેસ્ટેશન નાં પ્રવેશદ્વારમાં ઉખડી ગયેલાં માર્ગની દુરસ્તીનાં અભાવે મુસાફરો પરેશાન…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ રેલવેસ્ટેશનમાં બજાર તરફ થી રેલવે ટીકીટ બારી તરફ જતાં-આવતાં મુસાફરોને ઉબળ-ખાબળ માર્ગ ઉપર થઇ પસાર થવામાં ઠોકરો વાગી પડી જવાની દહેશત છે.અહીં રોડ ઉપરની ટાઇલ્સ ભારદારી વાહનોની આવજામાં તૂટી જતા માર્ગની સ્થિતિ બદતર બનેલી જોવા મળી રહી છે.તત્રં વહેલીતકે આ રોડનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી લોકોને આવવા જવામાં આસાની રહે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.

ProudOfGujarat

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

ProudOfGujarat

આમોદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ટ્રક ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો જાણો કેવી રીતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!