Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ માંડવા ગામ ખાતે એક મકાનની ઇટો માંથી એક ઝેરી સાંપ કરડતા આશરે ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મૃતકના પરિવાર જનોએ ઝેરી સાંપ ને મારી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ડોકટરને આ સાંપ કરડ્યો હોવાની જાણકારી આપી હતી.

Advertisement


Share

Related posts

દાહોદ માં વરસાદ નું આગમન -પવન સાથે વરસાદ ની  એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી …..

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી લેબરોને માર માર્યો..!

ProudOfGujarat

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!