Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ માંડવા ગામ ખાતે એક મકાનની ઇટો માંથી એક ઝેરી સાંપ કરડતા આશરે ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મૃતકના પરિવાર જનોએ ઝેરી સાંપ ને મારી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ડોકટરને આ સાંપ કરડ્યો હોવાની જાણકારી આપી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : એપ્પલ ઇન હોટલનો એઠવાડ શાલીમાર કોમ્પ્લેક્ષના વિસ્તારમાં ઠાલવતા રહીશોમાં આક્રોશનો માહોલ : નગરપાલિકાને અરજી આપી કરી રજુઆત.

ProudOfGujarat

લ્યો બોલો, અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં દારૂનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે પોલીસનાં હાથે ઝડપાયો.

ProudOfGujarat

AMC નાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!