Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ માંડવા ગામ ખાતે એક મકાનની ઇટો માંથી એક ઝેરી સાંપ કરડતા આશરે ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મૃતકના પરિવાર જનોએ ઝેરી સાંપ ને મારી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ડોકટરને આ સાંપ કરડ્યો હોવાની જાણકારી આપી હતી.

Advertisement


Share

Related posts

માંગરોળમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા અંગે મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોનાં અગ્નિ સંસ્કાર કરાયા.

ProudOfGujarat

યુવરાજસિંહ જાડેજાનો મોટો દાવો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનો આરોપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!