Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પાંચ હજારની ચોરી કરી તસ્કરો ફરાર…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર જીઆઇડીસી જલધારા વિસ્તારમાં આવેલ સાગર દીપ એપાર્ટમેન્ટના મકાન નંબર જી-૧ મા રહેતા વિજયભાઈ વલભભાઈ શેખડા પોતાનું મકાન બંધ કરી જીઆઈડીસીમાં નોકરીએ ગયા હતા. બંધ મકાનને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવી આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટમાં મુકેલા રોકડ રકમ 35000 હજારની ચોરી કરી ફરાર થઈ હતા.આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ઘણા વખતથી બંધ છે. નોટિફાઇડ ઓથોરિટી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવે એ જરૂરી છે તેમજ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલમાં પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

વડોદરાના કરજણ MGVCL ના સબ ડિવિઝનના ટેક્નિકલ વિભાગના કર્મચારીઓનો અનોખો વિરોધ.

ProudOfGujarat

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ખરેખર છે પેટ્રોલ-ડીઝલની તંગી? પેટ્રોલિયમ મંત્રાલયે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!