Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પાંચ હજારની ચોરી કરી તસ્કરો ફરાર…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર જીઆઇડીસી જલધારા વિસ્તારમાં આવેલ સાગર દીપ એપાર્ટમેન્ટના મકાન નંબર જી-૧ મા રહેતા વિજયભાઈ વલભભાઈ શેખડા પોતાનું મકાન બંધ કરી જીઆઈડીસીમાં નોકરીએ ગયા હતા. બંધ મકાનને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવી આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટમાં મુકેલા રોકડ રકમ 35000 હજારની ચોરી કરી ફરાર થઈ હતા.આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ઘણા વખતથી બંધ છે. નોટિફાઇડ ઓથોરિટી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવે એ જરૂરી છે તેમજ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલમાં પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

જંબુસર-ગજેરા રોડ પર ગંભીર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે મોત : ટેકટર અને વાન વચ્ચે ભીષણ ટક્કર, વાનના ચીથડા ઉડ્યા; ટેકટર ચાલક ફરાર

ProudOfGujarat

માંગરોળ : કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!