Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરનારી સરકારની કચેરીઓમાં જ શૌચાલય ની આવી હાલત…

Share

દિનેશભાઇ અડવાણી

એક તરફ દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરી રહ્યા છે અને સ્વચ્છતાની વાતો કરી રહ્યા છે જેની જમીની હકીકત કંઈક અલગ છે જે સરકારી કચેરીઓમાં સ્પ્ષ્ટ પણે જોઈ શકાય છે.સરકારી કચેરીઓમાં જ શૌચાલયો ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નગરપાલિકા ના ફાયર સ્ટેશનના શૌચાલયની હાલત પણ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે હવે સ્વચ્છતાને લઈને તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્વચ્છ ભારતની વાતો કરનારી સરકાર જ હવે પોતાની સરકારી કચેરીઓની સ્વચ્છતા રાખી નથી શકતી તો હવે પ્રજા પર શું ઉમિદ રાખવી તેવી પણ લોકબૂમ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિફ્ટમા ફસાયેલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ ના વધુ ૭ મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝધડિયામાં સગીરાના અપહરણનાં ગુનામાં ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લઈ રાજપારડી પોલીસને હવાલે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!