Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરનારી સરકારની કચેરીઓમાં જ શૌચાલય ની આવી હાલત…

Share

દિનેશભાઇ અડવાણી

એક તરફ દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરી રહ્યા છે અને સ્વચ્છતાની વાતો કરી રહ્યા છે જેની જમીની હકીકત કંઈક અલગ છે જે સરકારી કચેરીઓમાં સ્પ્ષ્ટ પણે જોઈ શકાય છે.સરકારી કચેરીઓમાં જ શૌચાલયો ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નગરપાલિકા ના ફાયર સ્ટેશનના શૌચાલયની હાલત પણ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે હવે સ્વચ્છતાને લઈને તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્વચ્છ ભારતની વાતો કરનારી સરકાર જ હવે પોતાની સરકારી કચેરીઓની સ્વચ્છતા રાખી નથી શકતી તો હવે પ્રજા પર શું ઉમિદ રાખવી તેવી પણ લોકબૂમ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

લાબા સમયથી ગેરહાજર રહેતા રાજ્ય અનામત પોલીસ દળના જવાન વિરુધ પોલીસ મથકે ફરીયાદ

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ‘નોન-સ્ટોપ ધમાલ’ ગીત લૉન્ચ વખતે રાજપાલ યાદવ અને અન્નુ કપૂર સાથે હૂક સ્ટેપ પર ગ્રુવ કર્યું

ProudOfGujarat

સુરત જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણ ઇસમોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!