Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ગેટ હોટલની નજીક એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા ૫૦ વર્ષીય વૃદ્ધ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.હાલ આ વૃદ્ધની ઓળખ થવા પામી નથી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે આવી ડેડબોડી નો કબજો લઈ અંકલેશ્વર નગરપાલિકા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મૃતકના વાલી વારસદારોને શોધખોળ કરવાનો પ્રયાસ અંકલેશ્વર શહેર પોલીસે શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ -અંક્લેશ્વરમાંથી 14 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન

ProudOfGujarat

સુરેન્દ્રનગરના પાટડીમાં મજૂરો ભરીને જતાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત

ProudOfGujarat

ખેડા ધોળકા રોડ પર અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!