Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

રેલવે ટ્રેનો માં મુસાફરોના મોબાઈલ,મંગળસૂત્ર ,પાકીટ,અને અન્ય સમાન ચોરાય છે ત્યારે રેલવે પોલિસ માત્ર હપ્તા ઉઘરવામાં મસ્ત હોવાની ચાલતી ચર્ચા…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ રેલવે સ્ટેશન પર થી ઉતારું ટ્રેનો ની અવરજવર સતત રહેતી હોઈ છે ત્યારે ઉતારુઓની ચીજવસ્તુઓની ચોરી થતી હોવાની ફરિયાદ ઉભી થઇ છે મોટા ભાગે મોબાઈલ મંગળસૂત્ર તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી વધુ થઈ છે જે મુસાફરો ટ્રેન ના ડબાની બારી પાસે અથવા તો દરવાજા પાસે મુસાફરી કરતા હોઈ તેમની ચીજવસ્તુ ઓ ચોરથી હોઈ છે રેલવે પોલિશ આવી બાબતો થી અજાણ હોઈ તેવું મણિ શકાતું નહતી પરંતુ રેલવે પોલિશ ધ્વરા આવા બનાવ અંગે તકેદારી રાખવામાં આવતી નહતી કેટલા લોકો એવી ચર્ચા પણ કરે છે કે ક્યાં અસામાજિક તત્વો આવી પ્રવુતિ માં સામેલ છે તે અંગે રેલવે પોલિશ ને જાણ હોવા છતાં યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી તેનું મુખ્ય કારણ એ છે કે રેલવે પોલીસ હપ્તા ઉગ્રવામાં થી ઉંચી આવતી નથી જેના પગલે આવી ઘટનાઓ બનતી હોવાની લોકચર્ચા ચાલી રહી છે

Advertisement


Share

Related posts

નડિયાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વલસાડ શહેરમાં જાહેરમાં ધુમ્રપાન કરનારા દંડાયા

ProudOfGujarat

માંગરોળ પોલીસની કોસાડી ગામે રેડ, બે ગૌમાંસનું 160 કિલો ગૌમાંસ અને માંસ કાપવાના સાધનો મળી આવ્યા : ત્રણને વોન્ટેડ જાહેર કરતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!