Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Share

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ નગરના આંબેડકર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આવનાર તહેવારો દરમિયાન સમગ્ર ભરૂચ નગરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્યોમહેન્દ્રભાઈ કંસારા દિપક મિસ્ત્રી ,અબ્દુલ કામથી સાકરલાલ મિસ્ત્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગના ડી વાય એસ પી નાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે મધરાતે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો, લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી

ProudOfGujarat

વડોદરા : કરજણના વલણ ગ્રામ પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!