Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Share

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ નગરના આંબેડકર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આવનાર તહેવારો દરમિયાન સમગ્ર ભરૂચ નગરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્યોમહેન્દ્રભાઈ કંસારા દિપક મિસ્ત્રી ,અબ્દુલ કામથી સાકરલાલ મિસ્ત્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગના ડી વાય એસ પી નાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

વાંકલ : પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ત૨સાડી નગ૨ ખાતે મહા૨ાણા પ્રતાપની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!