Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Share

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ નગરના આંબેડકર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આવનાર તહેવારો દરમિયાન સમગ્ર ભરૂચ નગરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્યોમહેન્દ્રભાઈ કંસારા દિપક મિસ્ત્રી ,અબ્દુલ કામથી સાકરલાલ મિસ્ત્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગના ડી વાય એસ પી નાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.

ProudOfGujarat

પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પુરગ્રસ્તો માટે રાશન કિટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!