Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા તાલુકાના ભાલોદ ગામે ભૂદેવો દ્વરા સમૂહ મા નવી જનોઈ ઘારણ કરવામાં આવી…

Share

ઝગડીયા / 16/08/2019

ઝગડીયા તાલુકાના ભાલોદ ગામે ભૂદેવો દ્વરા સમૂહ મા નવી જનોઈ ઘારણ કરવામાં આવી…

Advertisement

ઝગડીયા તાલુકા ના ભાલોદ ગામ ખાતે રક્ષાબંઘન ના પ્રવિત્ર શ્રવણ માસ મા બ્રહ્મસમાજ ની વાડી માં સમૂહ મા ભેગા થઈ ને ભૂદેવો જુની જનોઈ કાઢી.. વૈદક્ત મંત્રોચાર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી..
ઉલ્લેખનીય છે કે ભાલોદ ગામ નર્મદા ના કાંઠે આવેલું હોઈ તથા આસપાસ ના ગામો મા મોટી સંખ્યા માં બ્રાહ્મણ સમાજ મોટી સંખ્યા માં વસવાટ કરેછે..

ગામ આવેલી બ્રહ્મસમાજ ની વાડી માં ભૂદેવો એકત્રિત થઈ બધાજ સમૂહમા જનોઈ બદલવાનો કાર્યક્મ મા જોડાયા હતા. ભુદેવમા જનોઈ બદલવાનો એક સંસ્કાર ગણાય છે તેનુ બળેવ પ્રર્વ મા વિષેશ ઘામિક મહત્વ હોઈ મોટી સંખ્યામા ભુદેવો એ વૈદોક્ત મંત્રોચાર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી..

નિમેષ ગૌસ્વામી, ઝગડીયા


Share

Related posts

નડીયાદ : કપડવંજમાં બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ ખાદ્ય તેલના એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતાં જિલ્લામાં કુલ 73 જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે ત્યારે ગઈકાલે એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચી ગયો છે.

ProudOfGujarat

ઝઘડિયાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ફરીથી રેતી ઉલેચાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!