Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

Share

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.
ઉમલ્લા સત્યનારાયણ મંદિરે અને વિવિધ જગ્યાએ શેરીઓમા ઉજવવામાં આવ્યો છે. જયારે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ શ્રવણ વદ આઠમ રોહિની નક્ષત્ર મા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જન્મ કારાવાસ માં રાત્રે બાર વાગ્યા થયો હતો જે રાત્રી મોહ રાત્રી અને કાલાશ્ષ્ટમી તરીકે ઓળખાય છે ભગવાના જન્મ આ રાત્રીના થતા આખા દુનિયામાં પવઁઉજવની ખુબ આનંદ ભેર ઉજવવામાં આવે છે તે દિવસે ધેર ધેર નંદગેરા આનંદભયો નો નાંદ સાંભરાય છે કૃષ્ણભેર ઉજવની ગામેગામ મંદિરો તેમજ સેરી મહોલામા ભજન કિર્તન ઉજવાય છે.

ઝઘડિયા નિમેષ ગોસ્વામી

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્રારા તમામ શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશનની કરાઇ જાહેરાત, શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવેએ કરી જાહેરાત.

ProudOfGujarat

ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 – I.N.D.I.A ગઠબંધનના પ્રથમ મુરતિયા ચૂંટણી લડવા તૈયારીમાં… ધમાસાણની શરૂઆત ભરૂચ બેઠકથી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!