Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

Share

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી બંને કાંઠે થતાં ભરૂચીવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે અને લોકો નદીનાં દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતાં.
નદીમાં જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોચતાં નીચાણવાળા વિસ્તાર અને કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલટૅ કરાયા છે અને પૂરના પગલે કાંઠાના વિસ્તારનાં સરવુદ્દીન, ખલપીયા, તરિયા, ધંતૂરિયા જેવા ગામોને ખેતીનાં પાકમાં વ્યાપક નુકસાન થવા પામેલ છે. ડેમના દરવાજા બંધ કરાતા જળસ્તર વધે તેવી શક્યતા નહિવત છે.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં સામાજીક અંતર જાળવી ઇદની ઉજવણી કરવા પોલીસની અપીલ.

ProudOfGujarat

જુના તવરા ગામે ખેતરમાં દીપડાનો આતંક: સીસીટીવી ફૂટેજમાં દિવાલ કૂદતો દેખાયો, ખેડૂતોમાં ભયનો માહોલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરોદ ગામે થી પાંચ જુગારીઓને ઝડપી પાડતી વેડચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!