Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૭ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૭ મીટરે નોંધાઇ

Share

રાજપીપળા,આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૫૧,૫૮૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૨,૬૪૫ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૯ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૭૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૨૬ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

Share

Related posts

પાલેજ ગ્રામ્ય વિસ્તારમાં સસ્તાં અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ હોમગાર્ડ કચેરીની આપખુદશાહીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો.ઇરાદાપૂર્વક કેટલાક હોમગાર્ડને પોસ્ટલ બેલેટ મતથી દૂર રખાયા…

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!