Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી જયંતિ નિમિતે સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ.

Share

આજે ભારતભરમાં મહાત્મા ગાંધીજીનો ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચની કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાના અનુરોધ સાથે નવતર પ્રયોગ હાથ ધરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ગાંધી જયંતિ નિમિતે ભરૂચની કેટલીક સેવા ભાવિ સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું કડક રીતે અમલ થાય અને અકસ્માતો પર અંકુશ મુકાય તેવા ભાવથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો.

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 6 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

ProudOfGujarat

सोशल मीडिया पर मिल रही धमकियों के खिलाफ़ , देशभर की महिलाओंने एकता कपूर को दिया अपना समर्थन !

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના મૌઝા ગામના હાથકુંડીમાં આડા સંબંધની શંકાએ પતિએ કરી પત્ની હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!