Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી જયંતિ નિમિતે સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ.

Share

આજે ભારતભરમાં મહાત્મા ગાંધીજીનો ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચની કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાના અનુરોધ સાથે નવતર પ્રયોગ હાથ ધરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ગાંધી જયંતિ નિમિતે ભરૂચની કેટલીક સેવા ભાવિ સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું કડક રીતે અમલ થાય અને અકસ્માતો પર અંકુશ મુકાય તેવા ભાવથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો.

Advertisement

Share

Related posts

મોટી મોટી જાહેરાતો કરાવી આપ નેતાઓએ બુચ માર્યો..?ભરૂચમાં એક જ ચાલે ગુજ્યું પરંતુ જાહેરાત ના હજારો રૂપિયા ન ચૂકવ્યા,ચૈતર વસાવા અને પિયુષ પટેલ પર ગંભીર આક્ષેપ

ProudOfGujarat

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ મુસ્લીમ વેપારીઓ દ્વારા પોતના વેપાર  ધંધા બંધ રાખી ભારત બંધ એલાનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!