Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી જયંતિ નિમિતે સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ.

Share

આજે ભારતભરમાં મહાત્મા ગાંધીજીનો ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચની કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાના અનુરોધ સાથે નવતર પ્રયોગ હાથ ધરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ગાંધી જયંતિ નિમિતે ભરૂચની કેટલીક સેવા ભાવિ સંસ્થા દ્વારા ટ્રાફિક નિયમોનું કડક રીતે અમલ થાય અને અકસ્માતો પર અંકુશ મુકાય તેવા ભાવથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટીમાંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત, શું વેદના હશે કે 3 વર્ષની દિકરીને લઈને 12 માં માળેથી કૂદવું પડ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!