Proud of Gujarat
GujaratINDIA

અંકલેશ્વરમાં મર્ડરના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ

Share

આજરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ તેમજ SC/ST સેલની સર્વેલન્સ સ્ટાફ દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-92/2019 ના મર્ડર કેસના આરોપીઓ 1) હિતેશ પરશોત્તમભાઇ ભુવા ઉ.વ.42 મૂળ રે. જેતલસર ગામ,રાજકોટ હાલ રે. મ.નં.-202 જાલમ એપાર્ટમેન્ટ,અંકલેશ્વર 2) દિપેનભાઇ ચંદુભાઈ પટેલ ઉ.વ.30 રે.મ.નં.બી-104 વેદાંત રેસીડન્સી અંકલેશ્વર 3) બિટુ ઉત્તમ પાસવાન ઉ.વ.27 હાલ રે.મીરાનગર અંકલેશ્વર ની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.
બનાવની વિગત અનુસાર મૃતક નરેશ શુકલભાઈ વસાવા ઉ.29 ટેકરા ફળિયું ઝરના(ટીમલા) તા.નેત્રંગ જી.ભરુચ બનાવના સમયે કંપની ભંગાર ચોરી કરવા પ્રવેશ કરતી વખતે સિક્યુરિટી તથા કંપનીના કર્મચારીઓને જાણ થતાં આ કહોર ઈસમને પકડી પાડી પૂછપરછ કરતાં પૂછપરછ દરમ્યાન કોઈ વિગત ન મળતા આરોપીઓએ રસ્સી વડે બાંધી માર પામતાં સારવાર દરમ્યાન આરોપી મૃત્યુ પામેલ તે ગુન્હાના આરોપીઓને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ અને SC/ST સેલ દ્વારા આરોપીઓ પકડી પાડેલ છે.

Advertisement

Share

Related posts

રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય..

ProudOfGujarat

અરવલ્લી-ભિલોડાના અઢેરા ગામમાં જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો અજગર….

ProudOfGujarat

વડોદરા : કરજણના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!