Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જેમાં આશાપુરી મંદિરે કુલ 12 યુગલો યજ્ઞ માં બિરાજમાન થયા હતા જ્યારે હરસિધ્ધિ માતા ખાતે રાજવી પરિવાર બિરાજમાન થયું જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

144 મી રથયાત્રા : ભગવાન જગન્નાથજી આ વખતે અનોખા પહેરવેશમાં જોવા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!