Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જેમાં આશાપુરી મંદિરે કુલ 12 યુગલો યજ્ઞ માં બિરાજમાન થયા હતા જ્યારે હરસિધ્ધિ માતા ખાતે રાજવી પરિવાર બિરાજમાન થયું જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાયું હતું.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા-સાગબારા ખાતે આપ પાર્ટી દ્વારા 4 નવેમ્બરના રોજ જન સંવેદના કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

એક્ટ્રેસ સીરત કપૂરનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમે ચોંકી જશો, એક્ટ્રેસે કહ્યું ફિટ ટુ ફીટ થવાનું રહસ્ય

ProudOfGujarat

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!