Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જેમાં આશાપુરી મંદિરે કુલ 12 યુગલો યજ્ઞ માં બિરાજમાન થયા હતા જ્યારે હરસિધ્ધિ માતા ખાતે રાજવી પરિવાર બિરાજમાન થયું જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાયું હતું.

Advertisement

Share

Related posts

મુંબઈમાં ચાર માળની ઈમારત પડી, એકનું મોત, 12 લોકોને બચાવાયા.

ProudOfGujarat

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

ProudOfGujarat

દહેજમાં અગ્નિ તાંડવ : રોહા ડાયકેમ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, ભારે જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!