Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

Share

ભરુચ અંકલેશ્વર વચ્ચે રોડ સાઈડની બાવળીમાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકટોળા એકત્રિત થયા હતા અને હત્યાની આશંકા હોવાનું તારણ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
ભરુચ અંકલેશ્વર વચ્ચેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને લાશને ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અશાંતધારો લાગુ પણ અમલ નહીં : તંત્ર થયું એલર્ટ.

ProudOfGujarat

અંકલેશ્વર ને. હા. પર એ.ટી.એમ. ચોરીના “ મેવાતી ગેંગ ” ના એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ. સી. બી.

ProudOfGujarat

નડિયાદના હિન્દુ અનાથ આશ્રમમાં ૫૬૩ મી આશ્રીત દિકરીના લગ્ન યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!