Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

Share

વરાછાના કાપોધ્રા સવજી બ્રિજ પરથી કૂદી સુરતના સોપારીના ધંધા સાથે સંકળાયેલ યુવા વેપારીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે પહોચી અને એક રાહદારીએ ચોક્કસ જગ્યા બતાવતા ફાયર વિભાગે યુવકને શોધી કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી આપધાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

ProudOfGujarat

વેજલપુર બહુચરાજી મંદિરે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં જનમેદની ઉમટી

ProudOfGujarat

માંગરોળના વાંકલમાં સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!