Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

Share

વરાછાના કાપોધ્રા સવજી બ્રિજ પરથી કૂદી સુરતના સોપારીના ધંધા સાથે સંકળાયેલ યુવા વેપારીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે પહોચી અને એક રાહદારીએ ચોક્કસ જગ્યા બતાવતા ફાયર વિભાગે યુવકને શોધી કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી આપધાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ : વરેડીઆ પાસેના ભૂખી ખાડીના પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનવ્યવહાર પૂર્વવત થયો.

ProudOfGujarat

દિવાળી 2022 – “આ દિવાળી હું મારા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગુ છું” : જ્યોતિ સક્સેના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!