Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

Share

વરાછાના કાપોધ્રા સવજી બ્રિજ પરથી કૂદી સુરતના સોપારીના ધંધા સાથે સંકળાયેલ યુવા વેપારીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે પહોચી અને એક રાહદારીએ ચોક્કસ જગ્યા બતાવતા ફાયર વિભાગે યુવકને શોધી કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી આપધાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

ભરૂચમાં હુક્કાબાર પર પોલીસ વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ, અલગ અલગ ફ્લેવરના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

ProudOfGujarat

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!