Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

Share

વરાછાના કાપોધ્રા સવજી બ્રિજ પરથી કૂદી સુરતના સોપારીના ધંધા સાથે સંકળાયેલ યુવા વેપારીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ધટના સ્થળે પહોચી અને એક રાહદારીએ ચોક્કસ જગ્યા બતાવતા ફાયર વિભાગે યુવકને શોધી કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરતાં પોલીસે ગુનો નોંધી આપધાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વ્યાજખોરોએ નાયબ મામલતદારના પતિનું અપહરણ કર્યુઃ 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

સિક્યુરિટીની યુનિટીઃ PMની છ કારનો કાફલો ટ્રેનમાં વડોદરા આવ્યો

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ, માંડવી રોડ પરથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!