Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

Share

સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય દાનીશ અસગર અલીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે માતાપિતાએ માસૂમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. દાનીશને 22 મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ વિસ્તારમાં બીજા 8 થી 10 ડેન્ગ્યુના કેસ હોવાથી અને ડેન્ગ્યુમાં એક પછી એક મોતનો સિલસિલો ચાલુ રહેતાં આક્રોશ સાથે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં ખોટારામપુરા વડગામ માર્ગ પર વન વિભાગે ખેરનાં લાકડા ભરેલા ટેમ્પો અને પાયલોટીંગ કરતી ઇન્ડિકા કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

ભરૂચ બસ ડેપો પર વિદ્યાર્થીઓનો હોબાળો, બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરવા મજબુર, મામલે કરાઈ રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!