Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

Share

છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો સંઘ પદયાત્રા યાત્રાધામ ડાકોર મંદિરે જાય છે જે સંઘ ચાલુ વર્ષે પણ ડાકોર ખાતે મંડળના 50 થી વધુ પદયાત્રીઓ રવાના થયા છે આ પદયાત્રા સંઘ ડાકોર મંદિર ખાતે ધ્વજા ધ્વજારોહણ કરશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે સદર પદયાત્રામાં ભાથીજી યુવક મંડળ સભ્યો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ

ProudOfGujarat

પેટ કરાવે વેઠ! આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં પથરાયેલી વેલ ઉપર ચઢીને લાકડાં વીણતાં મજૂરો

ProudOfGujarat

કંગના રનૌત ની ‘ધાકડ’ બની સૌથી મોંઘી મહિલા કેન્દ્રિત ફિલ્મ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!