Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

Share

છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો સંઘ પદયાત્રા યાત્રાધામ ડાકોર મંદિરે જાય છે જે સંઘ ચાલુ વર્ષે પણ ડાકોર ખાતે મંડળના 50 થી વધુ પદયાત્રીઓ રવાના થયા છે આ પદયાત્રા સંઘ ડાકોર મંદિર ખાતે ધ્વજા ધ્વજારોહણ કરશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે સદર પદયાત્રામાં ભાથીજી યુવક મંડળ સભ્યો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ધોરાજીમાં ધર્મસ્થાનો અસુરક્ષિત રહેતા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપશે

ProudOfGujarat

બિગ બોસ 16 : ‘બિગ બોસ 16’ ની શું હશે થીમ અને ક્યારે શરૂ થશે? બધા અપડેટસ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!