Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

Share

છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો સંઘ પદયાત્રા યાત્રાધામ ડાકોર મંદિરે જાય છે જે સંઘ ચાલુ વર્ષે પણ ડાકોર ખાતે મંડળના 50 થી વધુ પદયાત્રીઓ રવાના થયા છે આ પદયાત્રા સંઘ ડાકોર મંદિર ખાતે ધ્વજા ધ્વજારોહણ કરશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે સદર પદયાત્રામાં ભાથીજી યુવક મંડળ સભ્યો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળનાં લુવારા ગામે જુના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડયાં…

ProudOfGujarat

ભરૂચનાં રોટરી કલબ હોલ ખાતે વેકશીનનો ડોઝ લેવા માટે લોકોની પડાપડી, સામાજીક અંતરનો જોવા મળ્યો અભાવ..!

ProudOfGujarat

આણંદ : ટેલરપુરા પાટિયા પાસે ઉભેલા ટ્રેક્ટરની પાછળ રિક્ષા ઘુસી જતા મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!