Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

Share

છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો સંઘ પદયાત્રા યાત્રાધામ ડાકોર મંદિરે જાય છે જે સંઘ ચાલુ વર્ષે પણ ડાકોર ખાતે મંડળના 50 થી વધુ પદયાત્રીઓ રવાના થયા છે આ પદયાત્રા સંઘ ડાકોર મંદિર ખાતે ધ્વજા ધ્વજારોહણ કરશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે સદર પદયાત્રામાં ભાથીજી યુવક મંડળ સભ્યો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો.

ProudOfGujarat

વીજદર વધારા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન: મંજુર થશે તો મહિને રૂ 250નો બોજ વધશે

ProudOfGujarat

અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 30 થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!