Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યાના ચુકાદાના પગલે ભરૂચમાં ચુસ્ત બંદોબસ્ત.

Share

આજરોજ અયોધ્યા રામમંદિર મુદ્દે ચુકાદાના પગલે ભરૂચમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

રોડરસ્તા,સાફસફાઈ અને મચ્છરો ના વધી રહેલા ઉપદ્રવના વિરોધમાં રાજપીપલાની જાગૃત મહિલાઓએ કલેક્ટર ને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

ProudOfGujarat

ભરૂચમાં શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટીક સર્જરી કેમ્પ તા.૨૫ અને 26 ફેબ્રુઆરી એ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!