Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

Share

આજરોજ વહેલી સવારે કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા કંપનીના 6 મશીન અને 600 ટન યાર્ન બળીને ખાખ થઈ જવા સાથે અંદાજિત 15 કરોડથી વધુનું નુકશાન કંપનીને થયું હોવાનું અનુમાન છે.
કંપનીમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિસ્તારના 13 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસ કરી મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા કુલીંગ પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

Share

Related posts

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

રાજપીપલા : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ProudOfGujarat

“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!