Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

Share

આજરોજ વહેલી સવારે કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા કંપનીના 6 મશીન અને 600 ટન યાર્ન બળીને ખાખ થઈ જવા સાથે અંદાજિત 15 કરોડથી વધુનું નુકશાન કંપનીને થયું હોવાનું અનુમાન છે.
કંપનીમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિસ્તારના 13 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસ કરી મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા કુલીંગ પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભાવનગર ફોરલેન રોડનું ખાતમહુર્ત કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સીએમ વિજય રૂપાણીએ કર્યું ખાતમહુર્ત….

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે “બચપન કા ઉત્સાહ, બચપન કા ચિંતન” ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના કિર્તીભાઈ પટેલ ફુલોની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!