Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત માં સામાજીક કાર્ય માં હાજરી આપવા આવેલ ભાજપા ના વરિષ્ઠ નેતા સંજય જોષી એ મહારાષ્ટ્ર ના ઉલટભેર અંગે કહેવુ કે ભાજપા ની કોઈ ભૂલ નથી ફરી જનાદેશ મેળવવા કામ કરશે

Share

ભાજપ ના વરિષ્ઠ નેતા એવા તીખા પ્રતિભાવો આપવા જાણીતા સંજય જોષી અંકલેશ્વર અને સુરત ખાતે સામાજીક કાર્ય ના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા તેમણે પત્રકાર સાથે ટૂકી વાર્તા માં જણાવ્યુ હતું કે મહારાષ્ટ્ર ની જનતા એ ભાજપા અને શિવસેના ને જનાદેશ આપ્યો હતો અને શિવસેના એ સાથ છોડીયો છે હવે શિવસેના એ જોવા નું રહયુ છે. શિવસેના એ વિચારવા નું છે. મહારાષ્ટ્ર માં ભા.જ.પા ની કોઈ ભૂલ નથી ભાજપે જનાદેશ મેળવ્યો હતો હવે તેની સતા નથી તો વિપક્ષ માં બેસીને જનાદેશ મેળવવાનું કામ કરશે મહારાષ્ટ્ર માં અજીત પવારે ખેલ બગાડી નાખ્યો સાથે ચાર રાજ્યો માં સરકાર ગઈ તે બાબતે પ્રતિક્રિયા આપતા સંજય જોષી એ કહયુ છે કે રાજનીતિ માં ઉતાર ચઢાવ આવતો રહે છે ભાજપા વિપક્ષ માં બેસી ને પણ લોકહિતો ના કાર્ય કરશે તેવી પ્રતિક્રિયા ભાજપા ના નેતા સંજય જોષી એ આપી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા વેક્સિનેશન માટે કલેક્ટર દ્વારા માઈક્રો પ્લાનિંગ શરૂ.

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

ProudOfGujarat

ઝનોર એન.ટી.પી.સી. ખાતે એર સ્ટ્રાઈક ; મોકડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!