Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાનાં ડહેલી ગામ ખાતેથી 24 વર્ષથી સતત ભાવનગર ખાતે આવેલ મૉઁ ખોડલના મંદિર પદયાત્રિકો દર્શન માટે જાય છે. જેમાં આજે ડહેલી ગામેથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ જવા માટે રવાના થયા હતા જેઓને ગ્રામજનોએ ભવ્ય સમારોહ સાથે રવાના કર્યા હતા. છેલ્લા 24 વર્ષથી ડહેલી ગામેથી પદયાત્રીઓ મૉઁ ખોડલના દર્શન માટે જાય છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં ગ્રાહકોને સાદાને બદલે પ્રીમીયમ પેટ્રોલ પધરાવાય છે…

ProudOfGujarat

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!