Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાનાં ડહેલી ગામ ખાતેથી 24 વર્ષથી સતત ભાવનગર ખાતે આવેલ મૉઁ ખોડલના મંદિર પદયાત્રિકો દર્શન માટે જાય છે. જેમાં આજે ડહેલી ગામેથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ જવા માટે રવાના થયા હતા જેઓને ગ્રામજનોએ ભવ્ય સમારોહ સાથે રવાના કર્યા હતા. છેલ્લા 24 વર્ષથી ડહેલી ગામેથી પદયાત્રીઓ મૉઁ ખોડલના દર્શન માટે જાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પાનોલી ખાતે ૧૩ કરોડ ઉપરાંતના મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી કંપનીના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચના ૭.૩૦ મનરેગા કૌભાંડમાં જુનાગઢના હીરા જોટવાની ધરપકડ

ProudOfGujarat

સુરત : પોલીસ કે બુટલેગર! વરાછાના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે ઝડપેલો દારૂ વેચાણ કરવા ખાનગી કારમાં મૂક્યો, હોમગાર્ડની ધરપકડ, કોન્સ્ટેબલ વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!