Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાનાં ડહેલી ગામ ખાતેથી 24 વર્ષથી સતત ભાવનગર ખાતે આવેલ મૉઁ ખોડલના મંદિર પદયાત્રિકો દર્શન માટે જાય છે. જેમાં આજે ડહેલી ગામેથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ જવા માટે રવાના થયા હતા જેઓને ગ્રામજનોએ ભવ્ય સમારોહ સાથે રવાના કર્યા હતા. છેલ્લા 24 વર્ષથી ડહેલી ગામેથી પદયાત્રીઓ મૉઁ ખોડલના દર્શન માટે જાય છે.

Advertisement

Share

Related posts

મનરેગા કૌભાંડમાં માત્ર કોંગ્રેસના જ નહી ભાજપના નેતાઓ પણ સંડોવાયા હોવાની શક્યતા

ProudOfGujarat

રાજપીપલા કલેક્ટરાલય ખાતે મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-A ના આયોજન અંગેની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પોક્સોનો આરોપી જામીન શરત ભંગ કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!