Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ પંથકમાં ઇદેમિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, દરગાહો રોશનીથી ઝળહળી ઉઠયા.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આગામી 9 ઓક્ટોબરના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મહમમદ સાહેબનો જન્મદિવસ છે. જેને મુસ્લિમ સમાજ ઇદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે. પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, ટંકારિયા, કંબોલી, મેસરાડ, ઇખર,વલણ, માંકણ વગેરે ગામોમાં ઇદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગામોની વિવિધ વિસ્તારોમાં શેરી, મહોલ્લાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મસ્જિદો, દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી છે. મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરના જુના સરદાર બ્રિજના પ્રવેશ દ્વાર પાસે એંગલમાં ટ્રેલર ઘુસી જવાથી અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ નો જિલ્લા કક્ષાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!