Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

Share

આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તથા મામલતદાર હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લોકો દ્વારા દત્ત ભગવાનની જન્મ જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

વીજ કરંટ લાગતા ડમ્પર ચાલકનું મોતને નીપજ્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં કરાડ ગામે ભત્રીજાએ વધુ જમીન આપવાની ના પાડતા કાકાનાં પરિવારનો હુમલો.

ProudOfGujarat

ગરુડેશ્વર ખાતે લગ્નની વર્ધી માં ઘોડો લઈને આવેલા બે યુવાનોના કુવામાંથી મૃતદેહો મળતા અનેક અટકળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!