Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ થતાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Share

રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારે પણ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાની નોંધ લઇને આજરોજ આ પરીક્ષાને રદ કરી નાખવામાં આવી હતી. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પૂર્ણ કરી છે જેને લઇને ભરૂચમાં જેપી કોલેજ ગેટ ઉપર એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : માર્ગો પર ખુલ્લી ડ્રેનેજ અને કાંસની ચેમ્બરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે..!!

ProudOfGujarat

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

ProudOfGujarat

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે  તા.૩૧ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!