Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ થતાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Share

રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારે પણ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાની નોંધ લઇને આજરોજ આ પરીક્ષાને રદ કરી નાખવામાં આવી હતી. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પૂર્ણ કરી છે જેને લઇને ભરૂચમાં જેપી કોલેજ ગેટ ઉપર એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : લુપિન ફાઉન્ડેશન સપ્તાહ ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઈ નુકશાનની જાત માહિતી મેળવતા કૃષિ મંત્રી પટેલ

ProudOfGujarat

નોટબંધી ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ની સહકારી બેંકો માં મોટું કૌભાંડ કરાયા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!