Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ થતાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Share

રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારે પણ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાની નોંધ લઇને આજરોજ આ પરીક્ષાને રદ કરી નાખવામાં આવી હતી. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પૂર્ણ કરી છે જેને લઇને ભરૂચમાં જેપી કોલેજ ગેટ ઉપર એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : કોરોના મૃતકોના પરિવારને ચાર લાખ જેટલી આર્થિક સહાય આપવાની માંગ સાથે તંત્રને કોંગ્રેસનુ આવેદન.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વાહનો ચોરીનું રેકેટ ઝડપ્યું-ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ …..

ProudOfGujarat

સુરતમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં લોકોની ટોકન લેવા પડાપડી : લોકોને ટોકન ન મળતા વિલા મોઢે પરત ફર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!