Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે ક્લાસ પ્રવૃત્તિનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.આ પ્રસંગે શાળાનાં આચાર્યા દીપ્તિબહેન ત્રિવેદી,કેમ્પસ ડાયરેકટર સુધાબહેન વડગામા, શિક્ષિકા ભાવના બહેન બારડ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ વેપારીઓ દ્વારા રાજકોટ મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

વોકિંગ કરતાં શખ્સને રસ્તામાં જ બે ગઠિયાઓએ રોકી સોનાની ચેઈન-મોબાઈલ આંચકી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!