Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે ક્લાસ પ્રવૃત્તિનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.આ પ્રસંગે શાળાનાં આચાર્યા દીપ્તિબહેન ત્રિવેદી,કેમ્પસ ડાયરેકટર સુધાબહેન વડગામા, શિક્ષિકા ભાવના બહેન બારડ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત “જન સેવા કેન્દ્ર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરાયું

ProudOfGujarat

ગાંધી જયંતી પહેલા તૈયાર નહીં થાય દાંડી મેમોરિયલ! : પીએમઓને અપાયો જવાબ

ProudOfGujarat

ભરૂચનાં વતની સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભરથાણીયાને વી.એન.એસ.જી.યુ એ પી.એચ.ડી.ની પદવી એનાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!