Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

Share

ચાંદોદના કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર પાસે આવેલું 150 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તેમાં અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે તો આજે વ્રત પૂર્ણ થતાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ધોડાપુર જોવા મળ્યું ત્યારે ભાવિક ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

વરશિષ્ઠ ભટ્ટ: ડભોઇ

Advertisement


Share

Related posts

ભરૂચ ના દયાદરા નજીક ગુડઝ ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સરૅજાતા પાંચના મોત,જયારે 5 ને ઈજા થઈ હતી.

ProudOfGujarat

રાજપીપળાનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!