Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી મહાકાય અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Share

આજરોજ અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજગર દેખાયો હતો જેને પગલે ખેડૂતોએ જીવદયાપ્રેમી ત્રિકાલ ભાઈને જાણ કરી હતી જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી મહાકાય અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આંગણવાડી કર્મચારી મહાસંઘના મહત્વના પશ્નોને લઈને ૪ ઓગષ્ટે રેલી યોજાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વલસાડ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!