Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી મહાકાય અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Share

આજરોજ અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજગર દેખાયો હતો જેને પગલે ખેડૂતોએ જીવદયાપ્રેમી ત્રિકાલ ભાઈને જાણ કરી હતી જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી મહાકાય અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા સુગરમાં સંતોની ઉપસ્થિતિ વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ.

ProudOfGujarat

BTP ના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભા ચૂંટણી નહિ લડે, નાદુરસ્ત તબિયતના કારણે લેવાયો નિર્ણય, પુત્ર મહેશ વસાવા ઝઘડિયાથી ઉમેદવારી કરશે, સૂત્ર.

ProudOfGujarat

સુરત ખાતે ગુજરાતનાં પ્રભારીની ભરૂચ કોંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!